અંબાજી અને આજુ બાજુના વિસ્તારમાં મોતની મુસાફરી યથાવત અકસ્માત થવા છતાં તંત્ર કોઈ જાતના એક્શન મૂડમાં નહી

હિન્દ ન્યુઝ, અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ઘણા એવા માર્ગો વળાંકો અને ઢળાવવાળા છે. આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખાતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના પણ સામે આવતી હોય છે. આ વિસ્તારમાં અમુક ડ્રાઈવરો વધારે પૈસા કમાવવાની લાલચમાં આ વિસ્તાર ની ભોળી પ્રજાને મોતના મોમાં લઈ જઈ રહ્યા છે. તેમ છતાં અંબાજી ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. મૌન ધારણ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ગુરૂવારના રોજ જાંબુડી તરફથી આવી રહેલી જીપનો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક યુવતી નું મૃત્યુ થયું હતું. તેમ … Continue reading અંબાજી અને આજુ બાજુના વિસ્તારમાં મોતની મુસાફરી યથાવત અકસ્માત થવા છતાં તંત્ર કોઈ જાતના એક્શન મૂડમાં નહી